ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ #યુવા_સંગઠન વરાછા વિસ્તાર દ્વારા આયોજીત #ભવ્ય_સમૂહલગ્ન_મહોત્સવ મા સુરત મુકામે હાજરી આપેલ✨️🙏🇮🇳🙏✨️ આ સંગઠન ના #પ્રમુખ_શ્રી તથા #તમામ_હોદેદારોશ્રી ને આ #ભવ્ય_કાર્યક્રમ_બદલ_ખૂબ_ખૂબ_અભિનંદન પાઠવીએ છીએ..✨️🙏✨️.. સાથે #મારા_જન્મદિવસ_નિમિતે સ્ટેજ ઉપર કેક અર્પણ કરીને જે ટાંક પરિવાર ને તમામ યુવા ટીમ દ્વારા જે સન્માન કરવામા આવ્યું એમના માટે અમો હર હંમેશા આભારી રહીશું સાથે તમામ નો #હૃદયપૂર્વક_આભાર_માનીએ_છીએ અને #અભિનંદન સાથે #શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ટાંક પરિવાર આવા સત્કાર્ય કરનાર #તમામ_યુવાનો_સાથે_હરહમેશાં_અડીખમ_સાથે_હતો અને #રહેશે_એવી_ખાતરી_પણ_આપીએ_છીએ..✨️🙏🇮🇳🙏✨️.. #આભાર તમામ યુવા કમિટી #SGKKS_યુવા_સંગઠન વરાછા સુરત. ✨️🙏🇮🇳🙏✨️ #ભવ્ય_સમૂહલગ્ન_સમારોહ_સુરત...✨️🙏✨️ https://youtu.be/4tOG5dPZwNw https://youtu.be/om4AjlAsZQ0 Full Programe : 4th Dec 2022 @Surat https://youtu.be/YaeHxmdkZQQ (at Surat, Gujarat) https://www.instagram.com/p/Clx8nQ7j5-F/?igshid=NGJjMDIxMWI=
0 notes
*વૈદિક ઘડિયાળ*
*નામના અર્થ સાથે*
🕉️1:00 વાગ્યાના સ્થાન પર *ब्रह्म* લખેલું છે જેનો અર્થ થાય છે;
બ્રહ્મ એક જ છે બે નથી.
🕉️2:00 વાગ્યાના સ્થાને *अश्विनौ* લખેલું છે તેનો અર્થ થાય કે;
અશ્વિની કુમારો બે છે
🕉️3:00 વાગ્યાના સ્થાને *त्रिगुणाः* લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો:
સત્વ રજસ્ અને તમસ્
🕉️4:00 વાગ્યાના સ્થાને *चतुर्वेदाः* લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે;
ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ
🕉️5:00 વાગ્યાના સ્થાને *पंचप्राणा* લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે;
પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન
🕉️6:00 વાગ્યાના સ્થાને લખેલું છે *षड्रसाः* એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે;
મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો
🕉️7:00 વાગ્યાના સ્થાને લખેલું છે *सप्तर्षियः* તેનો અર્થ થાય સાત ઋષિ છે;
કશ્યપ, અત્રી, ભારદ્વાજ,
વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ
🕉️8:00 વાગ્યાના સ્થાને લખેલું છે *अष्टसिद्धि* જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે;
અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ
🕉️9:00 વાગ્યાના સ્થાને લખેલું છે *नव द्रव्याणी* જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે;
પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ
🕉️10:00 વાગ્યના સ્થાને લખેલું છે *दशदिशः*, જેનો અર્થ થાય દશ દિશાઓ;
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ
🕉️11:00 ના સ્થાને લખેલું છે *रुद्राः* જેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે;
કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ
🕉️12:00 વાગ્યાના સ્થાને લખેલું છે *आदित्याः* જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ;
અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ
*ભુલાઈ ગયેલી ભારતની મહાન સંસ્કૃતિ*
17 notes
·
View notes
Priti Vaja |ભવ દરિયા કે તીર IBhav Dariya Ke Tir |Program Junagadh |Vol-2...
0 notes
ભાભર સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કેમ્પ કાર્યક્રમ યોજાયો
0 notes
પરિવર્તનશીલતા!
જ્યારે લોકો તેમના ઘરના દરવાજા પરલખતા હતા – અતિથિ દેવો ભવ,પછી લખવા લાગ્યા – શુભ લાભ,પછી લખવા લાગ્યા – વેલકમ,અને હવે લખે છે – કૂતરાઓથી સાવધાન
સૌજન્ય : નિરંજન મહેતા
View On WordPress
0 notes
ઈન્દોરમાં તુવેરના ભાવમાં વધારો, મગના ભાવમાં ઘટાડો થયો. મંડી ભવ
ઈન્દોરમાં તુવેરના ભાવમાં વધારો, મગના ભ��વમાં ઘટાડો થયો. મંડી ભવ
મંડી ભવ: આ સમાચારમાં, અમે તમારા માટે ઈન્દોર મંડીના નવીનતમ અને સચોટ દર લઈને આવ્યા છીએ. જો ઈન્દોરમાં આજના મંડી ભાવની વાત કરીએ તો આજે અનાજ અને શાકભાજીમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. ગત દિવસની સરખામણીએ મગના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તુવેરના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. આ સિવાય અહીં તમને કઠોળ, તેલીબિયાં, મકાઈ, ડોલર ચણા, ચણા, મસૂર, સરસવ અને શાકભાજીના ભાવ જોવા મળશે.
અનાજના ભાવ
સોયાબીન – 1700 થી…
View On WordPress
0 notes
વૈદીક સંસ્કૃત ઘડીયાળ...
* ૧૨.૦૦ વાગ્યાના સ્થાન પર આદિત્ય લખેલું છે, જેનો અર્થ એ થાય કે સુર્ય બાર પ્રકારના હોય છે
અંશુમાન,આર્યમાન,ઇન્દ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ, મિત્ર, વરુણ, વિવસ્વાન અને વિષ્ણુ.
* ૧.૦૦ વાગ્યાના સ્થાન પર બ્રહ્મ લખેલું છે, જેનો અર્થ એ થાય કે બ્રહ્મ એક પ્રકારના હોય છે (एकोब्रह्मद्वितीयो_नास्ति)
* ૨.૦૦ વાગ્યાના સ્થાન પર અશ્વિનૌ લખેલું છે, જેનો અર્થ એ થાય કે અશ્વિનીકુમાર બે પ્રકારના હોય છે.
નાસ્ત્ય અને દ્સ્ત્ર.
* ૩.૦૦ વાગ્યાના સ્થાન પર ત્રિગુણાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે ગુણ ત્રણ પ્રકારના હોય છે.
સતોગુણ, રજોગુણ અને તમોગુણ.
* ૪.૦૦ વાગ્યાના સ્થાન પર ચતુર્વેદ લખેલું છે, જેનો અર્થ એ થાય કે વેદ ચાર પ્રકારના હોય છે.
ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ અને અર્થવવેદ.
* ૫.૦૦ વાગ્યાના સ્થાન પર પંચપ્રાણ લખેલું છે, જેનો અર્થ એ થાય કેપ્રાણ પાંચ પ્રકારના હોય છે.
અપાન, સમાન, પ્રાણ, ઉદાન અને વ્યાન.
* ૬.૦૦ વાગ્યાના સ્થાન પર ષડસાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કેરસ છ પ્રકારના હોય છે.
મધુ, ખાટો, ખારો, કડવો, તીખો અને તુરો.
* ૭.૦૦ વાગ્યાના સ્થાન પર સપ્તર્ષી લખેલું છે, જેનો અર્થ એ થાય કે સપ્તઋષી સાત પ્રકારના હોય છે.
કશ્યપ, અત્રી, ભાર્દ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્ની અને વશિષ્ઠ.
* ૮.૦૦ વાગ્યાના સ્થાન પર અષ્ટસિધ્ધી લખેલું છે, જેનો અર્થ એ થાય કે સિધ્ધી આઠ પ્રકારની હોય છે.
અણીમા,મહિમા, લધિમા, ગરિમા,પ્રાપ્તિ, પરાક્રમ, દૈવત્વ અને વશીકરણ.
* ૯.૦૦ વાગ્યાના સ્થાન પર નવદ્રવ્યાણી લખેલું છે, જેનો અર્થ એ થાય કે નિધી નવ પ્રકારની હોય છે.
પદ્મ, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કચ્છપ અને ખર્વ.
* ૧૦.૦૦ વાગ્યાના સ્થાન પર દશદિશઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે દિશાઓ દસ પ્રકારની હોય છે.
પૂર્વ, પચ્શિમ,ઉત્તર, દક્ષીણ, ઇશાન, નૈઋત્ય, વાય્વ્ય, અગ્નિ, આકાશ અને પાતાલ.
* ૧૧.૦૦ વાગ્યાના સ્થાન પર રુદ્રાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે રુદ્ર અગિયાર પ્રકારના હોય છે.
કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વિલોહીત, શાસ્તા, અજપાદ, અહિર્બુધન્ય, શંભુ, ચંડ અને ભવ.
1 note
·
View note
RT @HaribhaiHanat: દીકરા વગરની સ્ત્રી સામે આવતી હોય ને તો રસ્તો ના બદલતા સાહેબ એક વાર " માં " કહીને નીકળી જજો.. ભવ પાર થઈ જશે..!! || ● શ્રી હરિ ● || https://t.co/Rs2xVE4Rxr
RT @HaribhaiHanat: દીકરા વગરની સ્ત્રી સામે આવતી હોય ને તો રસ્તો ના બદલતા સાહેબ એક વાર " માં " કહીને નીકળી જજો.. ભવ પાર થઈ જશે..!! || ● શ્રી હરિ ● || https://t.co/Rs2xVE4Rxr
— #rtndhirenpathak (@bhujdigitalpay) Oct 10, 2022
from Twitter https://twitter.com/bhujdigitalpay
0 notes
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટ્રોલ થયા કારણ કે દંપતી પાપારાઝી માટે પોઝ આપવાનું બંધ ન કર્યું | હિન્દી મૂવી સમાચાર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટ્રોલ થયા કારણ કે દંપતી પાપારાઝી માટે પોઝ આપવાનું બંધ ન કર્યું | હિન્દી મૂવી સમાચાર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં કરીના કપૂર ખાનના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. જેમ તેઓ સ્થળ પર પહોંચ્યા, પાપારાઝીએ દંપતીને બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા પોઝ આપવા કહ્યું. ઈન્ટરનેટ પર વિનંતી કર્યા પછી પણ મીડિયા માટે પોઝ ન આપતા આ બંનેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા પછી, નેટીઝન્સે એક્ટર્સને તેમના અસંસ્કારી વર્તન માટે ટ્રોલ કર્યા.
‘ઈન્કી ફોટો લેની બેન્ડ કર દો’, ‘જબ ફિલ્મ આયી થી બહુ ભવ દે થા, અબ…
View On WordPress
0 notes
#પરોપકારી_સંતરામપાલજી
વ્યભિચાર પ્રતિબંધિત છે
પરનારી કો દેખિયે,
બેહાન બેટી કે ભવ |
કહે કબીર કામ નાશ કા,
યહી સહજ ઉપાય ||
આધ્યાત્મિક પુસ્તક "જીને કી રાહ" અવશ્ય વાંચો.
6 Days Left For Avataran Diwas
0 notes
1224.
ગઝલ લખવાનો જીવનમાં અનુભવ કામમાં આવ્યો,
મને હું જાણવા લાગ્યો અને ભવ કામમાં આવ્યો.
મને ત્યારે જ લાગ્યું દોસ્ત, રાઘવ કામમાં આવ્યો,
જગતમાં જે ઘડી માનવને માનવ કામમાં આવ્યો.
હવા નિષ્ફળ ગઈ સાંકળ ઉઘાડી નાંખવામાં પણ,
અમારા ઘરના ખાલીપાને પગરવ કામમાં આવ્યો.
ઊભા છે આમ તો રસ્તાને રસ્તો દઈને રસ્તામાં,
છતાં રસ્તાને એ વૃક્ષોનો પાલવ કામમાં આવ્યો.
હું પડછાયાને મારા પ્રેમનો પ્રસ્તાવ આપું ત્યાં,
ખરા ટાણે મને…
View On WordPress
1 note
·
View note
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ #યુવા_સંગઠન વરાછા વિસ્તાર દ્વારા આયોજીત #ભવ્ય_સમૂહલગ્ન_મહોત્સવ મા સુરત મુકામે હાજરી આપેલ✨️🙏🇮🇳🙏✨️ આ સંગઠન ના #પ્રમુખ_શ્રી તથા #તમામ_હોદેદારોશ્રી ને આ #ભવ્ય_કાર્યક્રમ_બદલ_ખૂબ_ખૂબ_અભિનંદન પાઠવીએ છીએ..✨️🙏✨️.. સાથે #મારા_જન્મદિવસ_નિમિતે સ્ટેજ ઉપર કેક અર્પણ કરીને જે ટાંક પરિવાર ને તમામ યુવા ટીમ દ્વારા જે સન્માન કરવામા આવ્યું એમના માટે અમો હર હંમેશા આભારી રહીશું સાથે તમામ નો #હૃદયપૂર્વક_આભાર_માનીએ_છીએ અને #અભિનંદન સાથે #શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ટાંક પરિવાર આવા સત્કાર્ય કરનાર #તમામ_યુવાનો_સાથે_હરહમેશાં_અડીખમ_સાથે_હતો અને #રહેશે_એવી_ખાતરી_પણ_આપીએ_છીએ..✨️🙏🇮🇳🙏✨️.. #આભાર તમામ યુવા કમિટી #SGKKS_યુવા_સંગઠન વરાછા સુરત. ✨️🙏🇮🇳🙏✨️ #ભવ્ય_સમૂહલગ્ન_સમારોહ_સુરત...✨️🙏✨️ https://youtu.be/4tOG5dPZwNw https://youtu.be/om4AjlAsZQ0 Full Programe : 4th Dec 2022 @Surat https://youtu.be/YaeHxmdkZQQ (at Surat, Gujarat) https://www.instagram.com/p/Clx8Js5jd2Y/?igshid=NGJjMDIxMWI=
0 notes
હોસ્ટેલમાં પીવાના પાણીના જગ મંગાવવા ભાવિ ડોક્ટરો મજબુર, Gujarat -News
હોસ્ટેલમાં પીવાના પાણીના જગ મંગાવવા ભાવિ ડોક્ટરો મજબુર, Gujarat -News
હોસ્ટેલમાં પીવાના પાણીના જગ મંગાવવા ભાવિ ડોક્ટરો મજબુર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
તગડી ફી ચુકવવા છતાં પાણી જેવી આવશ્યક સેવા મળતી નથી
પાણી, વિજળી, રસોઇ સહિતના પ્રશ્ને ગર્લ્સ અને બોઇસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ હેરાન પણ ફરિયાદ કરતા ડરે છે
ગાંધીનગર:
ગાંધીનગર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પણ સિવિલ હોસ્પિટલ જેવી જ પરિસ્થિતી છે
સિવિલમાં તો દર્દીને સરકારે મફતમાં…
View On WordPress
0 notes
વૈદિક ઘડિયાળ નામના અર્થ સાથે 🕉️1:00 વાગ્યાના સ્થાન પર *ब्रह्म* લખેલું છે જેનો અર્થ થાય છે; બ્રહ્મ એક જ છે બે નથી. 🕉️2:00 વાગ્યાના સ્થાને *अश्विनौ* લખેલું છે તેનો અર્થ થાય કે; અશ્વિની કુમારો બે છે 🕉️3:00 વાગ્યાના સ્થાને *त्रिगुणाः* લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો: સત્વ રજસ્ અને તમસ્ 🕉️4:00 વાગ્યાના સ્થાને *चतुर्वेदाः* લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે; ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ 🕉️5:00 વાગ્યાના સ્થાને *पंचप्राणा* લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે; પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન 🕉️6:00 વાગ્યાના સ્થાને લખેલું છે *षड्रसाः* એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે; મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો 🕉️7:00 વાગ્યાના સ્થાને લખેલું છે *सप्तर्षियः* તેનો અર્થ થાય સાત ઋષિ છે; કશ્યપ, અત્રી, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ 🕉️8:00 વાગ્યાના સ્થાને લખેલું છે *अष्टसिद्धि* જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે; અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ 🕉️9:00 વાગ્યાના સ્થાને લખેલું છે *नव द्रव्याणी* જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે; પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ 🕉️10:00 વાગ્યના સ્થાને લખેલું છે *दशदिशः*, જેનો અર્થ થાય દશ દિશાઓ; પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ 🕉️11:00 ના સ્થાને લખેલું છે *रुद्राः* જેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે; કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ 🕉️12:00 વાગ્યાના સ્થાને લખેલું છે *आदित्याः* જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ; અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ ભુલી ગયૅલી ભારતની મહાન સંસ્કૃતિ https://www.instagram.com/p/CXQsC_jsKvN/?utm_medium=tumblr
0 notes
http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-021/ શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો? શ્રીહનુમાનજીની કસોટી કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા? સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર. નારી શક્તિનો વધુ એક પરીચય, Everything is fair in love and warની જેમ ���ાસ્ત્રોક્ત રીતે પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી અને કોઇ અભિનય કરતા હોઇએ ત્યારે જે કર્મ કરીએ, આ બન્ને પરિસ્થિતિમાં જુઠુ બોલવાથી પાપ લાગતું નથી અને અંતે અતિથિ દેવો ભવ:ની કથા.... જય સીયારામ... #hanuman, #mainak, #manas, #ramayan, #Ramayana, #ramcharitmanas, #storyofsagar, #sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #udaybhayani, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #ઉદયભાયાણી, #માનસ, #મૈનાક, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #હનુમાન, (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CThcIh4qUvN/?utm_medium=tumblr
0 notes
ઈન્દોરમાં તુવેરના ભાવમાં ઘટાડો, ઘઉંના ભાવ ફરી ઘટ્યા. મંડી ભવ
ઈન્દોરમાં તુવેરના ભાવમાં ઘટાડો, ઘઉંના ભાવ ફરી ઘટ્યા. મંડી ભવ
મંડી ભવ: આ સમાચારમાં, અમે તમારા માટે ઈન્દોર મંડીની નવીનતમ અને સચોટ કિંમત લઈને આવ્યા છીએ. જો ઈન્દોરમાં આજના મંડી ભાવની વાત કરીએ તો આજે અનાજ અને શાકભાજીમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. આગલા દિવસની સરખામણીએ ઘઉંના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ડોલર ગ્રામના ભાવમાં પણ આગલા દિવસની સરખામણીએ ઘટાડો થયો છે. તુવેરના ભાવમાં જબરદસ્ત ઘટાડો થયો છે. આ સિવાય અહીં તમને કઠોળ, તેલીબિયાં, મકાઈ, મગ, ચણા, મસૂર, સરસવ અને…
View On WordPress
0 notes